પવાર ત્રિવસિય મનોરથમાં કાર્યક્રમમાં વૈષ્ણવો અનેરા ઉત્સાહ થી જોડાશે ભાવનગરના આંગણે ત્રી દિવસીય પુષ્ટિમાર્ગીય મનોરથનો સાંસ્કૃતિક અને પ્રવિત્ર નગરી ભાવેણા ખાતે સોમ્યાજી દિક્ષિત પ.પુ.ગૌ.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી...
પવાર વ્યસન મુક્તિ તરફ પોલીસની પહેલ પીઆઇ ભરવાડે વ્યસન મુક્તિ પર જબરદસ્ત વ્યકયવ્ય આપ્યું, મનુષ્ય જીવન વ્યસન મુક્ત હોવું જોઈએ, પ્રત્યેક વ્યક્તિએ વ્યસન મુક્તિ બનવું જોઇએ....
પવાર ગુજરાત સરકારના આદેશ અનુસાર રાજ્યનાં તમામ કોમર્શિયલ અને સાર્વજનિક બાંધકામો પર ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ ફરજિયાત કરવામાં આવે છે. આ તમામસ્થળો પર ફાયર શાખાની જુદી...
પવાર ભ્રષ્ટાચારિઓ ક્યારે સુધરશે… ? અગાઉ સિહોર પ્રાંત અધિકારી દ્વારા માથે ઉભા રહીને કરાવ્યું હતું સમારકામ ખરાબ રસ્તાઓ અંગે જોવા જઈએ તો હવે એ સમાચાર લખવામાં...
પવાર ચોમાસાની સીઝન શરુ છે ત્યારે ગત મહિને સિહોર વિસ્તારમાં પડેલ વરસાદના કારણે તાલુકાના લગભગ વિસ્તારોના જળાશયો, અને ડુંગરોની ઊંડાણવાળી ખાણોમાં પાણી ભરાયાં છે ત્યારે ઘણી...
પરેશ દુધરેજીયા મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યા, નાના જાદરા ગામ પાસેથી પસાર થતી નદીમાં યુવકો ડૂબ્યા, રૂપાવટી ગામેથી કામ માટે નાના જાદરા ગામે આવ્યા હતા...
પવાર કાલે-રવિવારે રજા : સરકાર સોમવારે સમાધાન કરે તો પણ ગરીબ વર્ગ સુધી ઘઉં – ચોખા – ચણા – ખાંડ – મીઠુ – તેલ પહોંચવું ભારે...
પવાર આગામી 2 થી 6 એમ પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક પ્રદર્શન : સમાજ સેવકોને સન્માનીત કરાશે પાલીતાણા મા પરંપરાગત નીકળનારી શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રાના...
બ્રિજેશ ગૌસ્વામી ભાવનગર જિલ્લામાં આવેલા ભંડારીયા પાસેના ખોખરા વિસ્તારની રમણીય જગ્યામાં ડુંગરમાળાઓની વચ્ચે પૌરાણિક માન્યતા ધરાવતું “માળનાથ મહાદેવ મંદિર” આવેલું છે. મંદિર પાસે જ પાણીનો કુંડ...
પવાર કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોની આજીવિકા અને તેમનાં સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ થકી સરળતાથી ધિરાણ મળે તે માટેની વિકાસલક્ષી...