પવાર – બુધેલીયા ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ, સિક્યોરિટી ગાર્ડે વીડિયો કર્યો વાયરલ, સિક્યોરિટી ગાર્ડના દાવાથી વિવાદ ; “જાણી જોઇને ફરિયાદી નથી બન્યો” સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર...
પવાર – બુધેલીયા સાળંગપુરમાં ભીંતચિત્ર પર કલર કરનાર હર્ષદ ગઢવી જેલમુક્ત ; જેલમુક્ત થયેલા હર્ષદ ગઢવીએ આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી : સ્વામિનારાયણ સંપ્રદાય નહી, તેમની પ્રવૃત્તિનો વિરોધી છું...
કુવાડીયા રાજયમાં તહેવારો ટાંકણે જ ધાર્મિક તનાવ સર્જાતા સરકાર એકશનમાં, રાજકોટથી ગાંધીનગર પહોંચી ભુપેન્દ્રભાઈ પટેલે ‘સમાધાન’ના પ્રયાસો શરૂ કર્યા: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ હાજર: બન્ને...
મિલન કુવાડીયા સાળંગપુર ભીંતચિત્રોના વિવાદનો ઉકેલ આવ્યો : સ્વામિનારાયણના સંતો અને VHPની બેઠક બાદ નિર્ણય : આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવાશે : સ્વામી પરમાનંદજી VHP સાથેની...
પવાર – બુધેલીયા સાળંગપુર મંદિરમાં વિવાદીત ભીંતચિત્રોનો મામલો ; સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ નિવેદન : એક સમિતિની રચના કરવામાં આવી છે : સંત વલ્લભ સ્વામી...
વિવાદમાં વધુ ગંભીર વળાંક : બોટાદના પોલીસ વડા સહીતનો કાફલો ધસી ગયો : યુવકની અટકાયત: મંદિરનાં બાઉન્સરો તથા પોલીસ તંત્રમાં દોડધામ: બંદોબસ્ત વચ્ચે પણ લાકડી-કુહાડી લઈને...
કુવાડીયા બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત મહા મંડલેશ્વર આશુતોષ ગીરીબાપુનો તિખારો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જે પ્રમાણે ભીત ચિત્રોને વિવાદ ચાલી રહ્યો છે તેને લઇ...