
દેવરાજ બુધેલીયા
નિયામકશ્રી આયુષ ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વૈદ્ય શીતલબેન સોલંકી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભાવનગર ના માર્ગદર્શન અન્યયવે મેડિકલ ઓફિસર બે.જે.જાધવ દ્વારા આયોજિત કપાસી અગ્નિ કર્મ સારવાર ચિકિત્સા કેમ્પનું આયોજન સિહોર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું આજે શનિવાર ના રોજ સવારે 9.00 થી 12.00 સુધી જે.બી.પંડ્યા છાત્રાલય પેટ્રોલપંપ સામે દેના બેન્ક ની નીચે સિહોર ખાતે કાર્યક્રમ યોજાયો હતો સાથે જ સર્વ રોગ નિદાન કૅમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહીં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આયુર્વેદ ના નિષ્ણાત તબિબ વૈદ્ય દ્વારા સારવાર કરવામાં આવી હતી