
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરનાં વિવીધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવની આસ્થાભેર ઉજવણી ચાલી રહી છે. મહોત્સવ દરમ્યાન દરરોજ મહાઆરતી સહિતનાં કાર્યક્રમોની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ખાડિયા વિસ્તારમાં ગણપતિ મહોત્સવનું આયોજન થયું છે મહાઆરતી સહિતના આયોજનો થયા છે અને ગણપતિ અન્નકુટ ધરાવામાં આવ્યા હતાં. વિવિધ ગણેશ ઉત્સવમાં મહા આરતી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે. મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે