સિહોરના વડીયા ગામે નિર્માણ કરાયેલ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું સ્વર્ગસ્થ જોરસિંહભાઈ પરમારના સ્મરણાર્થે ગામની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા હેતુથી પ્રવેશદ્વારનું નવનિર્માણ, પ્રવેશદ્વાર હવે ગામની શોભા વધારશે...
શનિવારે ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગિરીશભાઈ ગૌસ્વામી ઉપસ્થિત રહેશે, સિહોર ચેપ્ટર સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ ઉપસ્થિત રહેવા અનુરોધ...
સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા આયોજીત ભાવનગર વિઝન-2023 ને ભવ્ય સફળતા : કાર્યક્રમનું સમાપન બ્રિજેશ ગોસ્વામી સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા.22...
નફરત ના બાજાર માં મહોબ્બત ની દુકાન ની સફળ યાત્રા ના સાથી હોવાનું સૌને ગૌરવ.. દેવરાજ બુધેલીયા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા યોજાયેલ સંવાદ કાર્યક્રમ માં...
પરેશ રાજકારણ સમાજનો એક મહત્વનો ભાગ છે, પણ જ્યારે એ રાજકારણમાં ગંદવાડ આવી જાય ત્યારે સમાજને જ કોઈને કોઈ રીતે નુકશાન થતું હોય છે, સિહોરમાં આજે...
કુવાડીયા – બરફવાળા તળાજાના દિહોર ગામના યાત્રિકો પર રાજસ્થાનમાં ટ્રક ફરી વળ્યો : 11ના મોત, ઘરે ઘરે માતમ…ઘટના સ્થળે ભયાનક દ્રશ્યો… વિખેરાયેલા મૃતદેહો… કપાયેલા અંગો… લોહીના...
પવાર ૧૪મી અને ૧૫મીએ દરિયાકિનારે નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં મેળો યોજાશે આગામી તા.૧૪ અને ૧૫ નાં રોજ ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર ભાદરવી અમાસનાં...
પવાર મૂળ ભાવનગર ના વતની હાલ નેસડા ગામે ભાગીયા તરીકે એક વાડી વિસ્તારમાં કામ કરતા બશીરભાઈ અલારખભાઈ મકવાણા જેઓ પરિવાર સાથે છેલ્લા ૪ થી ૫ માસ...
પવાર સિહોર તાલુકાના થોરાળી ગામે આવેલ ડેમમાં વરસાદ નું પાણી પૂરતા પ્રમાણ માં એકત્રિત થાય છે. જેનો લાભ થોરાળી અને નાની મોટી મંડવાળી ગામના ખેડૂતોને પિયત...
દેવરાજ – પવાર આજ સવારથી ભારે ઉત્તેજનાઓ વચ્ચે ભાજપે ફરી સત્તા કબ્જે કરી, કોંગ્રેસના આગેવાનો પોલીસ અને અધિકારીઓ વચ્ચે બરાબરની જામી, તાલુકા પંચાયત બહાર લોકોના ટોળે...