કુવાડિયા ભાવનગર કલાપથ સંસ્થાના સંચાલક કુશલ દીક્ષિતનું મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રતજી દ્વારા સન્માન કરાયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત શીર્ષક તળે તારીખ ૨૦-૬-૨૩ને મંગળવારનાં રોજ રમત-ગમત અને...
કુવાડિયા ૧૨મીએ નરેન્દ્રભાઇ મોદી શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધશે : શિક્ષકોને સમર્પિત શ્રીરામ કથામાં ૧ લાખ શિક્ષક ભાઇ-બહેનો ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા : રાત્રીના લોકડાયરાની રમઝટ બોલશે...
શંખનાદ કાર્યાલય સરકાર અને પોલીસની આજ સુધીની સૌથી મોટી કામગીરી, રાજકીય, સામાજિક આગેવાનો શંકામાં ડમીકાંડ ની શરૂઆત નો પાયો શિક્ષણ જગત છે. ડમી પરીક્ષાર્થી બેસાડવા નો...
કાર્યાલય ગાંધીનગરમાં મોટી સંખ્યામાં દલિતોએ ધર્મપરિવર્તન કર્યું ; દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ; 10 જેટલા રાજ્યોમાંથી લોકો આવ્યા હતા : 15 હજારથી વધુ લોકોએ હિંદુ...
પવાર વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડીયા દર વર્ષે કરાટેની તાલીમ લેતા વિદ્યાર્થીઓની આંતરિકશક્તિ વધારવા અને ડર ઉપર વિજય મેળવવા માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન...
આપણે સૌ જાણીએ છીએ કે વેદલક્ષણા ગૌ માતા ભગવાન છે, દિવ્યતા અને ઋષિની પાલન પોષણ કરનારા છે, સમગ્ર પ્રકૃતિની ધરી છે, ભારતની ભૂમિની જીવ છે, વિશ્વની...
૫૦૦૦ થી પણ વધારે આહીર સમાજ ભાઈઓ અને બહેનોએ રાસ – ગરબા મહોત્સવમાં ભાગ લીધો અમદાવાદ – ગાંધીનગર આહીર સમાજ દ્વારા તારીખ ૧૫.૧૦.૨૦૨૨ ને શનિવારના રોજ...
ગાંધીનગરઃ આજે વહેલી સવારે ગાંધીનગરમાં આવેલા જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં આગ લાગી હતી. આ બ્લોકમાં બીજા માળે આવેલી વિકાસ કમિશ્નરની કચેરીમાં આગ લાગી હતી....
શાળામાં માતૃભાષા ભણવવા અંગે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર રજુઆત થઈ રહી છે ત્યારે રાજ્યની સરકારી શાળા ઉપરાંત વિવિધ બોર્ડ ( સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી વગેરે) સાથે...
રાજ્ય સરકાર દ્વારા લગભગ તમામ આંદોલનનો અંત લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓમાં વિરોધની લાગણી હજી પણ ચાલી રહી છે. જેના...