Botad1 year ago
બોટાદથી મનહર પટેલનું પત્તુ કપાતા મનહર પટેલ અશોક ગહેલોત પાસે દોડી ગયા ; ટિકિટ ન મળવાથી રોષની લાગણી પ્રગટ કરી
મિલન કુવાડિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત છે. એવામાં હવે કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર નેતા મનહર પટેલ કોંગ્રેસના વલણથી નારાજ...