દેવરાજ છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મોટા પાયાનું નુકસાન થવા પામ્યું...
કુવાડીયા દ્વાદશ જ્યોતિલિગ શ્રી રામકથાના માધ્યમથી ચારેય ખૂણામાં લોકો સાથે જોડાવવાનો અને તેમના સુધી આધ્યાત્મિક ઉમંગ લાવવાનો પ્રયાસ કર્યો પૂ. મોરારીબાપુ દ્વારા આયોજીત ૧૨ જયોતિર્લિંગ ખાતે...
કુવાડિયા ૧૨મીએ નરેન્દ્રભાઇ મોદી શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધશે : શિક્ષકોને સમર્પિત શ્રીરામ કથામાં ૧ લાખ શિક્ષક ભાઇ-બહેનો ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા : રાત્રીના લોકડાયરાની રમઝટ બોલશે...
પવાર ગઈકાલે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના અજમતપુર નજીક એક ટ્રેક્ટરની ટ્રોલી પુલ પરથી નીચે ખાબકતા બે મહિલા સહિત 11 લોકોના ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયા હતા....
પવાર થોડા દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના...